________________
શેઠના પુત્રની કથા
કોઈ વખત નાનું બાળક પણ મોટાને બોધ આપે છે.
ઉરિપુરમાં જળ અને સ્થળ માર્ગે વ્યાપાર કરનાર અને મેટા પરિવારવાળે શખ નામને શેઠ હતું. તેમને કુમુદ, તિલક, અશેક અને વીર નામના ચાર પુત્ર હતા. કુમુદને કુંતલ નામે એક પુત્ર હતું. છેકરાઓ મોટા થવાથી શંખ શેઠે ચાર પુત્રોને નિધાન વગેરે સ્થાને દેખાડ્યા; અને રાજદરબારમાં પણ જતા આવતા કર્યા. વ્યાપારની જવાબદારી પણ તેઓને સંપીને, પતે પરમાત્માનું ભજન કરવા લાગ્યા.
પિતે ખાનગી દ્રવ્ય પણ કાંઈ જુદું રાખ્યું નહિ, પછી તે વૃદ્ધ થયું ત્યારે તેની પત્ની મરણ પામી. પુત્ર તેની સેવા ચાકરી બરાબર કરતા નહતા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org