________________
કથામંજરી
લાગ્યા કે
તે શેઠ એક વખત વિચાર કરવા “યુવાની પુરી થઈ છે, ઘડપણ આવતું જાય છે; પછી અવશ્ય મરણ આવશે, મરણ જેવું ખીજું કાંઇ ભયંકર નથી.” કહ્યું છે કેઃ “જ્યાંસુધી મરણ રૂપી હાથીને ભય લાગતા નથી, ત્યાં સુધી જ મનાથ રૂપી તરુને વિકાસ હૃદયમાં થાય છે.”
૨૦૮
વૈભવેાથી ઉત્પન્ન થતા મહા ઉન્માદ મૃત્યુ’ એવા એ અક્ષર સાંભળતાં જ જેના શાંત થતા નથી; તેને દારૂડીયા કરતાં પણ વધારે બુદ્ધિ વગરના જાણવા. તેથી મારે એવા પ્રયત્ન કરવેા જોઇએ, કે જેથી યમરાજ પ્રસન્ન થઇને મારૂં નામ મૃત્યુની નોંધમાંથી કાઢી નાંખે.”
આ પ્રમાણે વિચાર કરીને નજીકના પર્વતની તળેટીમાં આવેલા, કાળા રંગના દેવમંદિરમાં, શ્યામ વર્ણવાળી, શ્યામ વજ્રા પહેરાવેલી, યમની મૂર્તિને, કાળા વસ્ત્ર પહેરીને તે નિરંતર પૂજવા લાગ્યા. નૈવેદ્યાદિકથી તેની ભક્તિ કરવા લાગ્યા. ઈંદ્રિયાને કાબુમાં રાખી, થોડી જ ગણતરીની વસ્તુઓ સાથે રાખીને, તે સ્થળે રહીને તેને યમરાજની ભક્તિ કરતાં કેટલાક સમય વીતી ગયા.
તેનું મૃત્યુ નજીક આવ્યું, એટલે યમરાજના દૂતા ક્રૂરતા કરતા ત્યાં આવ્યા. તે વખતે યમદેવની એકાગ્ર ચિત્ત ભક્તિ કરતા, તે શેઠને જોઇને તે વિસ્મય પામ્યા; અને તેઓએ યમરાજને વિનંતિ કરીને પૂછ્યું કેઃ “હે દેવ! આ શેઠ તે તમારી સારી રીતે હમેશાં આરાધના કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org