________________
*f
IUM
વાણીયાની કથા
૬૧
જ્યારે મરણ થવાનું હોય છે, ત્યારે તે અન્યથા થતું નથી.”
ફિલ્મીનિવાસ નામના નગરમાં ન્યાયી અને સુવચને બેલવાવાળે શંકર નામને શેઠ રહેતું હતું. તેને ચાર પુત્રો હતા. તે ચારે પુત્ર ઉપર કુટુંબના ભરણુ પિષણને ભાર નાખીને, પ્રાપ્ત કરેલી લક્ષમીને સુપાત્રમાં વાપરતે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org