________________
૧૯૦
કથામંજરી અને સિદ્ધિ કરતાં દરેક વસ્તુ બમણી માગી. યક્ષે કહ્યું કે “તથાસ્તુ. તેમ કહેતાં જ બુદ્ધિ ડેસી બંને આંખમાં અંધ થયા, પછી બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા.
“અતિ લોભ તે પાપનું મૂળ. બહુ લેભ કરવાથી અંતે સર્વને મૂળમાંથી નાશ થાય છે, માટે બહુ લેભ કરે છેડી દઈને, જે મળે તેમાં સંતોષ માન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org