________________
rituatus,
- જુદી
ના
છે
* * ** SEM III ITI
બુદ્ધિ અને સિદ્ધિની કથા
૨૬
અતિ લોભ કરવો નહિ; તેમ તદ્દન નિર્લોભી પણ થવું નહિ. અતિ લોભથી ગ્રસાએલા આત્માઓની બુદ્ધિ પ્રાયે બહેર મારી જાય છે.”
કિ ગામમાં બે વૃદ્ધ ડોસીઓ રહેતી હતી. એકનું નામ બુદ્ધિ અને બીજીનું નામ સિદ્ધિ હતું. બંને ડેસીઓ સાધારણ સ્થિતિની હતી. ગામની બહાર સાધિષ્ઠાન યક્ષનું એક મંદિર હતું. બુદ્ધિ ડેસીએ તે મંદિરને કચરે ત્રણ વખત કાઢવા માંડ્યો, અને હમેશાં તે યક્ષ આગળ ઉત્તમ નિવૈદ્ય ધરીને તેની ભક્તિ કરવા માંડી.
યક્ષ બુદ્ધિ ડેસીની ભક્તિથી સંતુષ્ટ થશે, અને બે કે “હે બુદ્ધિ ડોસી! તું નિશ્ચિત થા! હમેશાં મારા પગ ઉપર રહેલી એકેક સોનામહોર તને મળશે.” તે દિવસથી તેને એકેક સોનામહેર હમેશાં મળવા લાગી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org