________________
બહેરા કુટુંબની કથા
પર સારી રીતે કહેલ વાત પણ મૂર્ખ માણસને વિપરીત પણે પરિણમે છે.
Tગ્રામ નામના નગરમાં એક બહેરું કુટુંબ રહેતું
હતું. વૃદ્ધ સાસુ, સસરા તથા યુવાન પુત્ર અને પુત્રવધુ ચારે બહેરાં હતાં. સાસુ સુતર કાંતતી હતી અને રાંધતી હતી. સસરે ખેતરમાં ધાન્ય વગેરેનું રક્ષણ કરતો હતો. પુત્રવધુ ખેતરમાં ભાત લઈને જતી હતી, અને યુવાન પુત્ર ખેતરમાં હળ ખેડતો હતે.
એક વખતે હળ ખેડતા તે યુવાન ખેડુતને રસ્તે ચાલ્યા જતા મુસાફરોએ પૂછ્યું કે “આ રસ્તે અમુક ગામ તરફ જાય છે કે નથી જત?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org