________________
વૈદ્યની કથા આપ્યું. તે ચૂર્ણ તેની સ્વામિનીએ ખાધું. તેને બહુ રેચ લાગ્યા. બહુ ઝાડા થવાથી તેનું પેટ બેસી ગયું, અને મરણ પામ્યા જેવી થઈ ગઈ.
દાસીએ રાજાને વિનંતી કરી કે “મહારાજ! અમુક રાજાની દીકરી અમુક મહારેગથી પીડાય છે, તે મરણ પામ્યા જેવી થઈ ગઈ છે, તેથી આપ કૃપા કરીને એક વખત તેને જેવા પધારો.” આ પ્રમાણે કહેવાથી રાજા તેને જેવા આવ્યું. તે વખતે ઝાડા બંધ થઈ જવાથી કપડાં પહેરી સ્વસ્થ થઈને રાણું બેઠી હતી.
સુંદર રૂપવાળી તેને દેખીને રાજાએ વિચાર્યું કેઃ અરે! અસારને ગ્રહણ કરનાર અને સારી વસ્તુના પી એવા મને ધિક્કાર છે. આવી સુંદર રૂપવાળી સુંદરી સાથે મેં વાતચીત પણ કરી નહી, અને જેના તેના સાથે સંસાર સુખ ભેગવ્યું. હવે આજે આ રેણું જ મને વહાલી લાગે છે, તેથી તેને હું પટરાણી પદે આજથી સ્થાપું છું. આમ નિર્ણય કરીને તરત જ તેને ઘણું ગામ, દેશ, નગર, ઘડા, હાથી સુવર્ણ તથા આભૂષણોની સ્વામિની કરી. એટલે નમન કરતી એવી અનેક સ્ત્રીઓના કંઠમાં રહેલાં ફૂલોના હારથી તેના ચરણકમળ ચંપાવા લાગ્યા.
પછી રાજા પિતાના મહેલમાં ગયે. રાણું બહુ જ વિસ્મય પામી, અને પેલા બ્રાહ્મણ વૈદ્યને બોલાવીને, સેનાના સિંહાસન ઉપન બેસાડી પુષ્પ વડે તેનું પૂજન કરીને બંને હાથની અંજલિ જોડીને તેણીએ કહ્યું કેઃ “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org