________________
૧૬૦
કથામંજરી તે સાંભળીને તે સાચું કહે છે કે ખોટું “તેને નિર્ણય કરવા માટે તેણે તે પરીને કહ્યું કે “મને પાંચ સોનામહોરો આપ.”
તે પરીએ કહ્યું કે “અરે રજપુત! એક હજાર ગ્રહણ કર.”
તે સાંભળીને તેણે આમતેમ જોયું, પણ સોનામહોર દેખાઈ નહિ.
ત્યારે તેણે પૂછયું કે “સેનામહોરો ક્યાં છે?”
ત્યારે પરીએ કહ્યું કે “હું તે માત્ર બોલનારી પરી છું, મારું એ કુલક્ષણ છે કે જે માગે તેને હું બેવડું આપીશ તેમ કહું છું, પણ કાંઈ આપતી નથી.”
આ સાંભળીને રજપુતે વિચાર્યું કે “આ છે પરથી પણ મારું કાર્ય સિદ્ધ થશે.” એમ વિચારીને તેને ત્યાંથી લઈને હીરપુર ગામે પાછા આવ્યા. પછી પોતાના અંગત મિત્રો પાસેથી એકાદ બે દિવસ માટે એક હજાર સોનામહોરો તેણે ઉછીની લીધી, અને પત્રલેખાને ઘેર પહોંચે. પહેલાનાં પ્રમાણે જ દેવતાની પૂજાને ઓરડામાં કરંડિઆમાં તે પરી રાખી, અને બધાની હાજરીમાં જ ઘણ રીતે પૂજા કરીને, બે હાથ જોડી તેની પાસે પાંચસો સોનામહોરે તેણે માગી.
તે પરીએ કહ્યું કે “એક હજાર લે.” પછી પિતે જ મૂકેલી એક હજાર સોનામહોરે હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org