________________
બે ખોપરીની કથા
૧૫૦ ખોપરી પાંચસો સોનામહોરે હમેશાં આપે છે, અને તે ખોપરી મારી દેવપૂજાના કરંડિયામાં હું રાખું છું.”
પત્રલેખાએ તે વાત અકાને કહી. તે ઘરડી બિલાડી જેવી અક્કા પરદ્રોહ કરવામાં હોંશિયાર હતી. તે તરત જ તેવી એક બીજી બે પરી કેઈ સ્થળેથી લઈ આવી, અને તે ખોપરી કડિયામાં મૂકીને પિલી દેવથી અધિષ્ઠિત થએલી પરી અકાએ લઈ લીધી, અને તે ગુપ્ત સ્થાને મૂકી દીધી.
બીજા દિવસે તે રજપુતે ખોપરી પાસેથી સોનામહોરો માગી, પણ તે મલી નહિ. તેથી તે વિલ થઈ ગયે, અને વિચારવા લાગ્યા કે આ લુચી વેશ્યાએ મને છેતર્યો લાગે છે. વેશ્યાઓ રક્ત થએલ પુરુષની–પ્રતિષ્ઠા, સુકૃત, વિત્ત, કુળ, શીળ, બળ અને ચશ-આ સાત વસ્તુઓ અવશ્ય હરણ કરી લે છે. વળી ખાધેલા પાનથી લાલ થએલા હેઠની લાલાશ જોવાઈ ન જાય તે પણ હા તાત! હા માતા! એટલું જ બોલે છે, પણ હમણાં હવે કાંઈ બોલવામાં સાર નથી.”
પછી વિચાર કરીને ફરીથી તે જ ગામ તરફ તે ચાલ્યો અને તે જ સ્થળે આવ્યા. ત્યાં પ્રથમ પ્રમાણે જ ખોપરીઓ ભાંગવા માંડ્યો. “જે ઠેકાણેથી લાભ મળ્યો હોય, ત્યાં સ્વભાવિક જ માણસ ખેંચાય છે કેટલીક
પરીઓ ભાગ્યા પછી એક પરી બોલી કેઃ “મને તું ભાંગીશ નહિ, તારી ઈચ્છા હશે તે હું તને આપીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org