________________
૧૫૮
કથામંજરી
ભાગવતા હતા. તે ખાપરીને તેણે એક સુંદર કરંડિયામાં રાખી હતી, અને વેશ્યા તથા તેના પરિવારની ષ્ટિથી દૂર રાખી સાવધાન થઈને તેની પૂજા કરતા હતા.
વળી મારા દેવતાની પૂજાના સમયે કોઇએ મારી પાસે આવવું નહિ' એવા તેણે હુકમ કરેલા હતા. આ પ્રમણે કેટલાક મહિના વીતી ગયા. એક વખતે અક્કાએ પત્રલેખાને કહ્યું કે: “આ માણસ રાજાની નાકરી, વ્યાપાર અથવા સાના સિદ્ધિ વિના આટલું બધું ધન ક્યાંથી લાવે છે? મને તે ખાખતની નવાઇ લાગે છે. શું તેને ચિંતામણિ રત્ન ફળીભૂત થએલ છે કે કોઇ દેવ તેના ઉપર સંતુષ્ટ થએલ છે? આ ખાબત પૂછીને તેને નિર્ણય કરવા ચેાગ્ય છે.”
પત્રલેખાએ ભ્રકુટી ચઢાવી આંખેા ફેરવીને કહ્યું કેઃ “આપણે તેની શી ચિંતા? આપણે તે ધનનું કામ છે, તે ક્યાંથી પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરવાની કાંઇ જરૂર નથી.” આવું રાષવાળું તેનું કહેવું સાંભળીને તે વખતે તે અક્કા તેની પાસેથી ચાલી ગઈ; પરંતુ આ ખાખતના પ્રશ્નો વારંવાર પૂછવા લાગી.
તેથી એક વખતે પત્રલેખાએ તે રજપુતને પૂછ્યું' કેઃ વ્યાપારાદિ ઉદ્યમ કર્યાં વગર તમને આટલી બધી સેાનામહારા કેવી રીતે મળે છે?”
તેણે વેશ્યા ઉપર વિશ્વાસ લાયક છતાં સત્ય હકીકત કહી
Jain Education International
લાવીને નહિ કહેવા દીધી કે મને એક
For Private & Personal Use Only
www.jainelibrary.org