________________
બે ખોપરીની કથા
૧૫૭ હોવાથી તેનું ભરણ પોષણ ત્યાં થતું નહિ હોવાથી, ખભા ઉપર કડીવાળી લાકડી લઈને “ગમે તે ઠેકાણે જઈને ધન પેદા કરીશ.” તેવા વિચારથી તે ચાલ્યો. ફરતે ફરતો તે એક જંગલમાં આવી ચડ્યો. તે જંગલમાં એક ઉજડ ગામ હતું. તે ગામમાં લાંબા વખતના દેવી કેપના લીધે ઘણા મનુષ્યો મરણ પામેલા હતા.
તે તે સ્થળે બેસીને પરીઓ ભાગવા મંડી પડ્યો. તેણે ઘણી ખોપરીઓ ભાંગી નાખ્યા પછી કોઈ દેવથી અધિષ્ઠિત કરેલી એક સુંદર પરી ભાગતાં, તેણે દેવે કહ્યું કેઃ “અરે! આ ખેપરી ભાંગીશ નહિ, તને હમેશાં પાંચસો સોનામહોરે હું આપીશ.”
આ પ્રમાણેનાં વચન સાંભળીને વરસાદની ધારાથી કદંબ ફૂલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેનાં બધાં ગાત્રે સંતુષ્ટ થયાં, અને તે પરી લઈને તે ચાલે.
જે ઈચ્છર્યું હતું તે મલ્યું” એમ બેલ એક સરોવરના પાણીવડે તે પરીને નવરાવીને વનનાં ફૂલવડે તેની પૂજા કરી. પિતાના કપડાંથી તેને વીંટી લઈને પોતાના ગામ તરફ તે ચાલ્યો. તેના ભાગરૂપી મને રથને વિસ્તારનાર તે બોપરીને પાસે રાખીને પિતાના નગરમાં દાખલ થયે.
પછી તે ખોપરી પાસેથી તે હમેશાં પાંચસો સોનામહોરો મેળવતો હતે. અન્યદા દ્રવ્યવાન થવાથી કામદેવની પત્ની તુલ્ય રૂપવાળી પત્રલેખા નામની વેશ્યાને ઘેર તે રહેવા લાગ્યા. તે સ્થળે તે વિવિધ પ્રકારનાં ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org