________________
*
એક દંપતિની કથા
४८ બુદ્ધિવાને કોઈની પાસે પારકું રહસ્ય પ્રગટ કરવું નહિ.”
ચિનપુરમાં બહુ રૂપવંત સકલ નામને શેઠ રહે તે હતું. તેને સલક્ષણા નામે પત્ની હતી. રૂપથી દેવાંગનાઓને પણ હરાવે તેવી અપ્સરાના જેવી મદનમંજરી નામે તેમને એક પુત્રી હતી. તે યૌવનવતી થઈ, ત્યારે શ્રીપુર નગરના રહેવાસી વસંતધ્વજ શેઠના મકરધ્વજ નામના પુત્ર સાથે પરણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org