________________
બનેવીની કથા
૧૪૯ “અરે મૂઢ લોકો! તમને ધિક્કાર છે! ગઈકાલે પંચમ રાગ ગાયે હતા, તે આજે છઠ્ઠમ કેમ ન હોય?”
તેની પત્નીને શરમ આવવાથી તે ઊભી થઈ ગઈ, અને આગળ આવીને ધનાશ્રી રાગ ઓળખવા માટે તેણે થાળી ઉપાડી. તે દેખીને તે મૂર્ખ બુદ્ધિવાળા બે કે
અરે, મેં પહેલાં અવિચારી પણે કહ્યું હતું, પરંતુ તે ‘તલડે” રાગ હતો. એટલે બધા વધારે હસવા લાગ્યા.”
સાળાઓએ પૂછયું કેઃ “તમે તેલડો રાગ કેવી રીતે જા ?”
તેણે કહ્યું કેઃ “તમારી બહેન જ સંકેતદ્વારા તે કહે છે, જુઓ, જુઓ.” તેઓએ થાળી ફેરવતી પિતાની બહેનને દીઠી.
આ પ્રમાણે દેખીને તેઓ વિશેષ મશ્કરી કરવા લાગ્યા અને બોલ્યા કેઃ “અહો! બનેવી તે સ્વરવિદ્યામાં ને ગાયનમાં અતિશય નિપુણ દેખાય છે!”
જે વાત આપણે સમજતાં ન હોઈએ, તેને ખોટો ડોળ કદિ પણ કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org