________________
કથામંજરી
આ વાત એને સાંભળી અને તેણીએ મલયકેતુને કહ્યું કે: “આવતી કાલે તેએ પચમ રાગમાં ગાશે, તમે તે જ રાગ કહેજો અને સાવધાન રહેજો, નહિ તે તેઓ તમારી મશ્કરી કરશે.” તેણે તે બરાબર ધારી લીધું, બીજા દિવસે તેઓએ પંચમ રાગમાં ગાવાનું શરૂ કર્યું.
૧૪૮
પછી તેઓએ તેને પૂછ્યું કેઃ “આ કયા રાગ કહેવાય ?”’
તેણે કહ્યું કે: “પંચમ રાગ” બધા વિખરાયા. દૂર જઈને તેઓએ વિચર કર્યો કેઃ ગઇકાલે આપણી વાત સાંભળીને અહેને તેમની મશ્કરી થશે તેમ ધારીને તેમને રાગનું નામ કહ્યું હશે તેમ લાગે છે. હવે પછી આપણે ધનાશ્રી રાગ ગાઈશું, પણ આપણે આ હકીકત બેનને જાણવા ન દેવી. તેમને રાગની ખબર પડતી નથી, તેથી તે આપણે રાગ સમજશે નહિ, તેથી તેમની મશ્કરી
કરવાની મજા પડશે.”
આવા વિચાર કરીને બીજા દિવસે તેઓ એકઠા થયા, અને ધનાશ્રી રાગ ગાવાની શરૂઆત કરી. પછી તેઓએ અનેવીને પૂછ્યું કેઃ “અમે કયા રાગ ગાઇએ છિએ.”
તેણે કહ્યું કે: “તમે ઝૂમ રાગ ગા છે.”
તે સાંભળીને બધા હસવા લાગ્યા.
સાળાઓએ કહ્યું કે: છઠ્ઠમ રાગ તા હજી સુધી સાંભળવામાં આવ્યેા નથી.”
તે સાંભળીને મૂછ મરડતા મલયકેતુ ખેલ્યે કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org