________________
ખી
અનેવીની કથા
४७
કૅલિવર્ધન નગરમાં મલકેતુ નામના એક શેઠ રહેતો
હતેા, તે અજ્ઞાનીઓમાં શિરેામણી અને હું ખેલનારા હતા. તે નજીકના ગામમાં જ પરણ્યા હતા. એક વખત તે પેાતાની પત્નીને તેડવા માટે સાસરાના ગામમાં ગયા. સાસરીયાંઓએ સ્નાન, વિલેપન, ભેાજનાર્દિકથી તેને સત્કાર કર્યો.
હતા.
તેને ગીતવિદ્યામાં કુશળ પાંચ સાળાએ મલયકેતુની પત્ની પણ ગીતવિદ્યામાં પ્રવીણ હતી. મલયકેતુને આવે બે ત્રણ દિવસ થયા, ત્યારે સાળાઓએ વિચાર કર્યો કેઃ “આપણા બનેવી સ્વરાદિ સમજે છે કે નહિ, તેની આપણે પરીક્ષા કરીએ. કાલે આપણે પંચમ રાગમાં ગાઈશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org