________________
ચંદ્ર શેઠની કથા
૪૨
D કન્યપુર નગરના ચંદ્ર નામને એક શેઠ રહેતે હતો.
- તે સરળ અને કરૂણાવાળો હતે. તે નગરને રાજા અરિમન પણ પ્રજાનું પુત્રની માફક પાલન કરનાર હતે. એક દિવસ તે ગામમાં “કઠુઆ અને બડુઆ' નામવાળા બે રાક્ષસ ભાઈઓ અને તેઓની બેન “સેહી’ પણ આવી. તેઓ અદશ્ય રીતે ઘેર ઘેર ફરીને, નવા નવા રેગ ઉત્પન્ન કરીને લોકોને જીવ લેતા હતા. પ્રજ ઉપર આવી પડેલી આ આફતથી રાજા બહુ દુઃખી થયે.
એક દિવસે રાજાએ હુકમ કર્યો કે જે કોઈ માણસ મારા નગરજને ઉપર થતા આ ઉપદ્રવનું નિવારણ કરશે, તેને તે જેટલું માગશે તેટલું દ્રવ્ય હું આપીશ.” રાજાને હુકમ તે સ્થળે બેઠેલા શેઠના સાંભળવામાં આવ્યું. પછી શેઠ પિતાના ઘેર આવ્યા. તે શેઠ આગલા દિવસે બાળકને ખાવા માટે તલ લાવેલ હતું, તે તલ બાળકે ખાતા હતા, અને મરજી મુજબ રમતા હતા.
પર
શક દિવસ
ઉપર
4 દ્રવ્ય માં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org