________________
વૈદ્યની કથા
૧૪૩ વૈદ્ય કહ્યું કે “તમે વાંદરાનો વિચાર કર્યો જણાય છે; જે સંપૂર્ણ વિધિ સચવાઈ હોય, તે કાર્ય સિદ્ધ થયા વગર રહે જ નહિ.”
તે સાંભળી રાજા મૌન રહ્યો. ઈચ્છા નહિ હોવા છતાં પણ તેનાથી વાંદરાને વિચાર થઈ ગયો હતે.
વૈધે તે પછી ચીભડાંની વાડીના માલિક પાસે જઈ કહ્યું કે અરે! તેં તે મને માર માર્યો, પણ મેં તો તારું સર્વસ્વ ખવરાવ્યું છે.” તે માલિક તેના પગે પડ્યો. પછી વૈદ્ય બીજા દેશમાં ચાલ્યો ગયો.
માણસ સમય ઓળખીને યોગ્ય વાણી બેલે તો કાર્ય સિદ્ધિ તરત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org