________________
*-WATI
અવિચારી રાજાની કથા
એક અવિચારી નગરીમાં સાતે વ્યસનેમાં પૂર એક જડ બુદ્ધિવાળો રાજા રાજ્ય કરતો હતે. તેના મંત્રીઓ લાંચીયા હતા. કોટવાલ પ્રજાને ક્ષયના રોગ જે હતો. પુરોહિત પિશાચ જેવો હતો. દાસ દાસીઓ યમકિકર જેવી હતી. વિધવાના પુત્ર જેવા ચારે રાત્રે અને દિવસે સ્વચ્છંદતાથી ચોરી કરતા હતા. સાધુ લોકો પણ પાપીની જેવા શંકાસ્પદ આચરણવાળા હતા. અંતઃપુરની સ્ત્રીએ પણ ગણિકા જેવી હતી.
એક દિવસ એક વૃદ્ધ ડેશી સવારના પહોરમાં માથા ઉપર ઘાસને પૂળ ઉપાડીને રાજદ્વાર પાસે આવી અને પિકાર કરવા લાગી કે “અરે! હું લુંટાણી, હું લુંટાણું.”
રાજાએ તેને બેલાવીને તેના દુઃખનું કારણ પૂછયું. તે ડેશીએ કહ્યું કેઃ “મહારાજ! તમારા નગરમાં મહાજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org