________________
એક વિપ્રની કથા
૪૧
“જે મનુષ્યના ભાગ્યોદય થાય તેા તેને અચાનક લક્ષ્મી મળી જાય છે.”
ગો...
ભરપુર ગામમાં હલસેન નામના બ્રાહ્મણ રહેતા હતા. તે યુવાન હતેા, પણ નિર્ભાગી, જડ બુદ્ધિવાળા, કડવી ભાષા ખેલનારા, દીન, કુરૂપ તથા દરિદ્રી હતા. તેને નિરંતર કંકાસ કરનારી કૃતિકા નામની સ્ત્રી હતી. તે હંમેશાં સાંજે એકઠા થએલા દાણામાંથી રાખ કરતી ને તેને ખાવા આપતી હતી. હમેશાં રામ ખાવાથી બ્રાહ્મણ કંટાળી ગયેા. પણ સ્ત્રીની પાસે તે ખેલી શકતા
નહાતા.
એક દિવસ તે રાખ પીરસી, એટલે બ્રાહ્મણે કહ્યું કેઃ “હું આજે રામ ખાવાના નથી.” આ સાંભળીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org