________________
એક વેશ્યાની કથા
૧૨૧ પછી બ્રાહ્મણે તેને શીખવ્યું કે “વીસ વીસા.” આટલું બોલતાં પણ પોપટને મહા મહેનતે આવડ્યું. પછી યુવાન તથા રૂપવાન એવા તે પિપટને પાંજરામાં ઘાલીને, ચાર રસ્તાઓ ભેગા થતા હતા ત્યાં તેને વેચવા માટે તે લઈ ગયા.
તે સ્થળે એક કુદિની આવી. તેણે તે પોપટને દીઠે. તેણે બ્રાહ્મણને પૂછ્યું કે “કેમ આ પોપટ વેચવાનો છે?”
તેણે કહ્યું: “હા કુટ્ટિનીએ પૂછયું કેઃ “આ પિપટ કાંઈ ભણેલે છે.” બ્રાહ્મણે કહ્યું કેઃ “તે તેને જ પૂછો.”
કુદિનીએ પોપટને પૂછયું કેઃ “વત્સ પિપટ! તને સારી ભાષા બોલતાં આવડે છે?”
પિપટે શાંત રીતે કહ્યું કેઃ “વીસઈ વિસા.”
ફરીથી તેણે પૂછ્યું કે ચત્વરે ચત્વરે રામ, પર્વત પર્વત શિવ, એવું બોલતાં આવડે છે?”
પિપટે ફરીથી જવાબ આપ્યો કેઃ “વીસ વીસા”
વેશ્યા તે સાંભળીને રાજી થઇ, અને “આ પોપટ મારા ઘેર આવનારા ભેગી પુરુષને આનંદ કરાવશે.” એમ ધારીને ઘણુ રૂપિયા આપીને તે પોપટ તેણે વેચાતે લીધે.
બ્રાહ્મણ રૂપિયા લઈને ચાલતે થો. કુટ્ટિની તેને લઈને ઘેર ગઈ. પછી પોપટને ખવરાવ્યું. મધ્યાન્હ સમયે તેણે પિોપટને પૂછયું કેઃ “વત્સ શુક! તને સારા ક્ષે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org