________________
મ
RF
AshwAAAM
MM
એક વેશ્યાની કથા
૩૯
બહારને ભપકો દેખીને ડાહ્યા માણસે વિશ્વાસ કરવો નહિ.”
દરપુર નગરમાં એક ચંદનક નામને બ્રાહ્મણ રહેતે હતો. તે કપટ કળામાં બહુ જ હોંશિયાર હતે. તેણે બજારમાંથી એક પોપટ વેચાતો લીધો, અને તેને ઘેર લઈ જઈને લેકે, ગાથાઓ, ધકે, વગેરે શીખવવા લાગે. પણ તે પોપટ જડ બુદ્ધિવાળે હોવાથી તેને કાંઈ આવડ્યું નહિ “પક્ષીઓમાં પણ જ્ઞાનને અંગે ઓછા વત્તા પણું હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org