________________
ચૈત્રની કથા
૧૧૯
કે જેથી કેાઈ ડૂબી ગયા છે કે નહિ તેની ખબર પડે.' પછી તેઓ ગણવા લાગ્યા, તે પેાતપાતાને ગણતા નહેાતા.”
આઠ
જ થયા. અંધા
આઠ થવાથી એક પાણીમાં ડૂકી ગયા છે, તેમ ધારી બધા રાવા લાગ્યા. તેવામાં બીજા મુસાફરો આવ્યા, તેઓએ રૂદન કરવાનું કારણ પૂછ્યું. તેએની વાત સાંભળીને બહુ મુશ્કેલીથી તે નવ જ છે' તેમ તેને સમજાવ્યું, અને બધા પાતપેાતાને રસ્તે પડ્યા. આ હકીકત સાંભળીને ગુરુને નમીને, તે સ્વદેશ તરફ પેાતાના ગામ ગયેા. વિદ્યાને લીધે તે મેાટા માણસેાથી પણ પૂજવા લાગ્યું.
જેવી સાબત તેવી અસર' તે આ કથાનું રહસ્ય છે. તે માટે જ મૂર્ખની સાખત નહિ કરવાનું શાસ્ત્રકારોએ કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org