________________
ચૈત્રની કથા
૩૮
બુદ્ધિવાન એવા વિદ્વાનની સાથે બાલવું, જડની સાથે બોલવું પણ નહિ.”
ટલીપુત્રમાં યજ્ઞદત્ત બ્રાહ્મણને મહાબુદ્ધિશાળી ચિત્ર નામને એક પુત્ર હતું. તે શાસ્ત્રાદિ શીખવા માટે મહદય નામના ગામમાં ગયે. ત્યાં જ્ઞાનદર્પણ નામના ઉપાધ્યાય રહેતા હતા, તેની પાસે વિનયપૂર્વક ચિત્રે અભ્યાસ કર્યો. વિદ્યા ભણીને ગુરુની આજ્ઞા માગી સ્વદેશ તરફ જવા માટે તૈયાર થશે. - ગુરુએ પણ બહુ વાત્સલ્યપૂર્વક ઘણાં પુસ્તક આપી શિખામણ દઈને રજા આપી. ગુરુએ ચાલતી વખતે કહ્યું કે. “વત્સ! બેટા પાઠ કહેનાર જટાધારીઓ સાથે બુદ્ધિ ભ્રષ્ટ થવાના ભયને લીધે સોબત કરવી નહિ. તેમની સાથે વાદ પણ કરે નહિ. પછી ગુરુની શિખામણ મસ્તકે ચઢાવીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org