________________
૧૧પ
ચારની કથા કોઠારીઆમાં જ મૂક્યા છે, એટલે તેની પાસેના વૃક્ષ ઉપર ચઢીને ચોરેને લેતાં કેટલી વાર લાગે તેમ છે ?”
આ પ્રમાણે સાંભળીને તે ચાર ધીમેથી બહાર નીકળીને પાસે રહેલા લીમડાના વૃક્ષ ઉપર ચડ્યો. તે વૃક્ષ ઉપર એક મોટો મધપૂડો હિતે. ચોર ચડ્યો, એટલે મધમાં ચાટવાથી તથા તીર્ણ મુખવડે તેના શરીર ઉપર ચટકા ભરવાથી તેના શરીરમાંથી લેહીને પ્રવાહ ચા. તે દુઃખથી પીડા પામતે, ચાર નીચે ભૂમિ ઉપર પડ્યો. તેને ધબાકો સંભળા, એટલે ઘરમાં રહેલી ડોશીએ કહ્યું કેઃ “આ કેણ પડ્યું?”
ચારે કહ્યું કે “તમારી વાણી ઉપર વિશ્વાસ રાખે તે ચોર પડ્યો.”
ડોશીએ કહ્યું કેઃ “અરે! ધિક્કાર છે તેને, તે એટલું પણ સમયે નહિ કે વૃક્ષની પાસે કે ઠારીઆમાં કઈ ઘરેણાં રાખે?” તે સાંભળીને ચાર મધમાખીઓના ડંખથી દુઃખી થતા, ત્યાંથી ચાલ્યા ગયે.
પારકાનાં વચન ઉપર માણસ અને સમય જોઈને વિશ્વાસ રાખી શકાય.
Add
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org