________________
Nilky will
W
WAKAN
llinwill)
ચેરની કથા
૩૭
નાકરવર્ધનપુર નામના નગરમાં એક ઘરમાં સાસુ અને વહુ બે જણા રહેતા હતા. એક વખતે તે ગામમાં ઘણા ચેર આવ્યા. સાસુ અને વહુ બંને જણે રાત્રે જાગતા હતા. અંધારામાં એક ચોર તેમના ઘરમાં દાખલ થયો. કિઈ જાગે છે કે નહિ તે જાણવા માટે ધીમાં ધીમાં પગલાં ભરતે તે ચાર એક ખૂણામાં ઊભે રહ્યો.
સ્ત્રીઓને તેના આવવાની ખબર પડી ગઈ. તે જાણવા છતાં સૂતાં સૂતાં વાત કરવા લાગી. સાસુએ કહ્યું કે “વહુ! તું તે બહુ ભેળી છે, કાંઈ સમજતી નથી. હમણું કેટવાલની બેદરકારીથી ગામમાં ચારે બહુ ફરે છે, તે શું તું જાણતી નથી? તે તારા હાર, અર્થહાર, કંકણ વગેરે દાગીનાઓ કઈ ગુપ્ત સ્થાનમાં કેમ મૂક્યા નથી? તે તારા તથા મારે ઘરેણું પણ આ પાસેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org