________________
અવિચારી કાર્ય કરનારની કથા
૧૧૧
તેણે કહ્યું કે: “આ પાત્રને બીજો પક્ષ છે, તેમાં તેલ આપે.” તેમ કહીને વાસણ ઉંધું વાળ્યું. વિણકે હસતાં હસતાં તેમાં તેલ નાખ્યું, પ્રથમ નાખેલ ઘી ઢોળાઈ ગયું. પછી શિષ્ય ગુરુ પાસે આવ્યે
ગુરુએ પૂછ્યું કેઃ “ઘી અને તેલ લાવ્યે?”
તેણે કહ્યું કે: “હા, લાવ્યેા.” પછી તે તેલવાળી માજી દેખાડવા લાગ્યું.
માત્ર તેલ દેખીને ગુરુએ કોધથી પૂછ્યું કેઃ “અરે ! શ્રી ક્યાં છે?”
તેણે કહ્યું કે: “બીજી બાજુ છે,''
ગુરુએ કહ્યું કે: “દેખાડ.” એટલે ઘી દેખાડવા માટે શિષ્યે વાસણ ઉંધું વાળ્યું, એટલે તેલ પણુ ઢાળાઇ ગયું. ઘી તે પ્રથમથી જ ઢોળાઈ ગએલું હતું. શિષ્ય તે વાસણ પકડીને, મેાં પહેાળું કરીને; ગુરુની સામે જોતા ઊભા રહ્યો, અને ગુરુને ઠપકા સાંભળવાને ભાગ્યશાળી થયા.
વડીલ અથવા શેઠ તરફથી જે કાંઈ આજ્ઞા થાય તેના અમલ કરતાં પહેલાં પાતાની બુદ્ધિના અવશ્ય ઉપયાગ કરવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org