________________
ક
અવિચારી કાર્ય કરનારની કથા
૩૫
ક્ષ્મીપુરમાં એક જટાધારી તાપસ રહેતે હતે. તેને એક બુદ્ધિ વગરને શિષ્ય હતો. એક દિવસે ગુએ શિષ્યને કહ્યું કેઃ “વત્સ! તું આ ધૂપ સળગાવવાનું પાત્ર લઈને બજારમાં જા, તેના એક પક્ષમાં ઘી અને એક પક્ષમાં * તેલ લઈ આવ.”
તે મૂર્ખ શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે ઘી અને તેલ લેવા બજારમાં ગયે.
તેણે વાણિયાને કહ્યું કે મને ઘી તથા તેલ આપ.”
તેણે તે પાત્રમાં ઘી નાખ્યું, અને શિષ્યને કહ્યું કે “તેલ માટે બીજું પાત્ર લઈ આવ.”
* પક્ષ એટલે બે ખાન અથવા અડધો ભાગ. અહીં વાસણના
એક ખાનામાં ઘી તથા એક ખાનામાં તેલ લાવવાનું કહ્યું તેમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org