________________
એક ધમધૂર્ત વાણિયાની કથા
( ૧૦૯ તે જ ધૂર્ત વણિક પાછો તે ભરૂચ શહેરમાં આવ્યો. શ્રાવકેને બાહ્યાચાર બતાવી જ્યારે તે સાધુઓને વંદન કરવા ગયે; ત્યારે આ બંને સાધુઓએ તેને ઓળખી લીધે, પણ તે વણિક તે શિષ્યને ઓળખી શક્યો નહિ. એટલે તેણે ફરીથી વહાણ જેવા આવવાનું તે બંને શિષ્યને આમંત્રણ આપ્યું.
શિષ્યએ કહ્યું કેઃ “હે લુચ્ચા શ્રવક! અમે બમ્બરકુળ દેખ્યું, તારું ચરિત્ર જાણ્યું; હવે જેઓ તારા ચરિત્રને ના ઓળખતા હોય તેઓને વંદના કર ને ભેળવ” આ વણિકની વાત આખા સમુદાયમાં અને સંઘમાં ફેલાઈ ગઈ એટલે લોકેએ તેને તિરસ્કાર કરીને તેને કાઢી મૂકે.
ધર્મને નામે ઠગાઈ કરનારા બહુ હોય છે, માટે તેવા ઠગારાથી સાવચેત રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org