________________
કથામંજરી
૧૦૮
થઇ. ગુરુને પૂછ્યા વગર જ તેઓ તે લુચ્ચા વાણિયાની સાથે નદી કિનારે આવ્યા.
તે વખતે એક માટું વહાણ ઉપડવાની તૈયારી કરતું હતું. તેને દંડ ઊભા કરેલા હતા, અને શઢ પહેાળે કરેલેા હતા; અને તેમાં પવન પણ ભરેલેા હતેા. તે વિણકે “હમણાં જોઈ ને નીચે ઉતરી જઈએ છિએ” એમ કહીને તે શિષ્યાને તે વહાણ ઉપર ચઢાવ્યા, એટલે વહાણુ તરત જ હંકારવામાં આવ્યું. અનુક્રમે તેએ ખખ્ખરકુળમાં
આવ્યા.
તે વાણિયાએ તે બંને શિષ્યને શરીરમાંથી લોહી કાઢનારાઓને ત્યાં વેચી નાખ્યા. તે લેાકેા પુરુષના લેહીથી કપડાં રંગવાનું કામ કરનારા હતા. તેઓ પાસેથી પેલા લુચ્ચા વાણિયાએ દ્રવ્ય લીધું. અણીદાર હથિયારા વડે, તે લેાહી કાઢનારાઓએ બંને શિષ્યાની ચામડી ચીરીને લેાહી કહ્યું. આ પ્રમાણે કરતાં શરીરમાં માત્ર હાડકાં અને ચામડી માત્ર બાકી રાખ્યાં. આવી રીતે ઘણા વખત વીતી ગયા.
એક વખત ભાગ્યચાગે ભરૂચ બંદરમાં રહેનારા પહેલાનાં પરિચયવાળા શ્રાવકે ત્યાં આવી ચઢયા. તેઓએ તે સાધુઓને એળખીને પૈસા આપી છેડાવ્યા, અને ભરૂચમાં પાછા લઇ ગયા. પછી લાગેલા પાપાનું પ્રાયશ્ચિત આપીને, તે બંનેને આચાર્યે સમુદાયમાં લીધા.
આ વાતને બે ત્રણ વરસ વીતી ગયા, પછી ફરીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org