________________
- -
-
-
-
-
•૦૦૦
અતૃત યતિની કથા
૩૩ “પરોપકારી મનુષ્યોએ સર્વને સંતોષ આપ, કોઈને ખેદ કરાવવો નહિ.”
વાલપુરમાં કલિંગ નામને શેઠ રહેતો હતો. તેને પાંચ પુત્ર હતા. તેઓનાં હરિણ, દેવ, કુલનંદન, ચંદન અને વર્ધમાન નામ હતા. તેમને પ્રથમ પુત્ર સાધુઓની સેવા ભક્તિમાં બહુ તત્પર હતું. એક વખત તે ગામમાં એક આચાર્ય આવ્યા. તેઓના સમુદાયમાં બહુ સાધુઓ હતા. તેમાં એક સાધુ બહુ ગુણ હતા, તેમની સેવા હરિષેણ કરતે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org