________________
-
-
-
એક જટાધારીની કથા
૩૨
ખરેખર એકાગ્ર ચિત્તવાળી ભક્તિથી દેવતા પણ તુષ્ટમાન થાય છે.”
દ્રપુરમાં એક જડ બુદ્ધિવાળો તાપસ રહેતો હતે. તે શિવને જ ખરા દેવ તરીકે ગણતું હતું, તેથી કૃષ્ણ ઉપર તેને દ્વેષ હતા. એક વખત તે શંકરની યાત્રા કરવા માટે હરદ્વાર ગયે. ત્યાં હરિ તથા હરને તેણે એકઠા દીઠા. તેણે શંકરને પ્રણામ કર્યા, પરંતુ હરિને પગે લાગે નહિ; અને એક પગને આશ્રય કરીને શિવના ચરણ પાસે બહુ ભક્તિથી તેણે નૃત્ય કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org