________________
૧૦૦
કથામંજરી દેખાડયું. તમે સુખેથી તમારા માર્ગે જાઓ.” એમ કહી પત્ની સહિત રાજહંસને વિદાય કર્યો. પછી ગામના લોકે અને કાગડે પિતપતાના સ્થળે ગયા.
બેટી સાક્ષી પુરવી, ખોટું બોલવું હમેશાં છોડી દેવું જોઈએ. તેમ કરવાથી અંતે હાંસીને પાત્ર થવાનો સમય આવે છે. જૂઠી વાત છેવટે પ્રગટ થયા વિના રહેતી નથી. અને પ્રગટ થયા પછી કોઈ તેનો વિશ્વાસ કરતું નથી.
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org