________________
કથામંજરી બળદ, ગાય, ભેસ, ઘોડાઓ અને બીજા પણ જનાવરે કે જે વૃદ્ધ થયા હશે અથવા ક્ષતાદિથી જેઓની પીઠે પીડિત થઈ હશે; અને અહીંના ગોચરમાં ચરતા હશે, તે બધાંને ચાંચેના સેંકડો પ્રહાર વડે હું મરણાંત વેદના નીપજાવીશ. કહે હવે શું કરવું છે?”
વળી ફરીથી તેણે કહ્યું કે “તમે ખેતરમાં જે ભાત તથા પાણીની માટલીઓ લઈ જાઓ છે, તેના ઉપર મળાદિ નાંખીને, હું તેને અપવિત્ર કરીશ, વળી વૃદ્ધોની ચક્ષુઓ ખેંચી કાઢીશ.” આવું સાંભળીને તે બધાં ભયભીત થઈ ગયા, અને એકત્રિત થઈને તેઓએ વિચાર કર્યો કે “આ હંસ તે પરદેશી છે, તેને પરાભવ કરશું તે તે આપણું શું અપ્રિય કરશે?” અને આ કાગડે તે અહીંને જ રહેવાસી છે, તેથી તેની સાથે વિરોધ કરે વ્યાજબી નથી, તેથી તે કહે તેમ જ કરવું.” આ પ્રમાણે વિચારીને તેઓએ કાગડાને કહ્યું કેઃ “અરે! તને જ હંસીને પતિ અમે કહીશું, તું કેપ કરીશ નહિ.”
પછી કાગડે તે બધાને સાથે લઈને ગામડીયાએ ભેગા થયા હતા તે સ્થળે આવ્યા, અને હંસને કહ્યું કેઃ આ બધાને પૂછે છે કે સાચે અને કોણ ખોટે?
હિંસ પણ પરદેશમાં હોવાથી તેજહીન થઈને બે કે “ભાઈઓ! આ હંસી કેની પત્ની છે? સાચું કહે!” તેને જવાબ દેવાને વિચાર ચાલતું હતું, તેવામાં કાગડે બે કેઃ “બહેન સરખા રંગની હોય, ભાર્યા તે પ્રતિકૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org