________________
કાગડાની કથા
બેટી સાક્ષી પૂરવા જેવું કોઈ પાપ જગતમાં નથી.”
ડિલ નામના ગામમાં વૃક્ષેની ઘાટી ઝાડીથી શેભતી - પાળવાળું એક સુંદર સરોવર હતું. તે ઠેકાણે ઘણા કાગડાઓ રહેતા હતા. એક વખતે એક હંસ તેની પત્ની સહિત ચોમાસાની શરૂઆતમાં ત્યાં આવ્યું. માનસરોવર દૂર હોવાથી તે તે સ્થળે પહોંચી શકે તેમ નહે, તેથી તે રાજહંસ તે સ્થળે જ રહ્યો. કાગડાઓએ તેનું બહુમાન કરી તેને ત્યાં રાખે, અને પિતાના વૈભવ પ્રમાણે ભક્તિ વડે તેની તેઓએ સેવા કરી. અનુકમે ચોમાસું પૂર્ણ થયું, અને શરદઋતુ આવી. માનસરોવરને સંભાળતે તે રાજહંસ પિતાની પત્ની સહિત તે સ્થળે જવા તૈયાર થયે.
કાગડાઓએ કહ્યું કે “ભાઈ! ઘણા વખત સુધી અહીં રહ્યા, ખાધું, પીધું, સૂતા, બેઠા, તેમાં અમારે કાંઈ અપરાધ થયે હોય તે ક્ષમા આપજે. વળી ફરી તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org