________________
૫
પેપરની થા
લિંગીનાં દર્શનથી લિંગનું અનુમાન થઇ શકે છે.” પછી ત્રણ પહેાર વીતી ગયા, પણ વિમાન આવ્યું નહિ. લે કે વારંવાર ઉંચે જોવા લાગ્યા.
આ પ્રમાણે ઘણા વખત રાહ જોયા પછી તે પેટે વેસ્યાને કહ્યું કેઃ “અરે રાક્ષસી! કૃષ્ણ ક્યાં છે? વિમાન ક્યાં છે? તારી એવી પાત્રતા પણ કયાં છે? ફોગટ રાહુ શેની જૂએ છે? આ તે માત્ર જે જેવું કરે, તેને તેવા પ્રતિકાર કરવા જોઇએ, હિંસા કરે તેની હિંસા કરવી, તે ન્યાયે આ બધું મેં કર્યું છે. તેં મારી પાંખેા છેદી નાંખી તે મેં તારૂં મસ્તક મુંડાવ્યું.”
લેાકાએ પેાપટને પૂછ્યું કેઃ “આ શું?”” એટલે તેણે બધી હકીકત વિસ્તારથી કહી માતાવી. તે સાંભળી લેકે બધા હસવા લાગ્યા, અને વેશ્યાની મશ્કરી કરવા લાગ્યા. વેશ્યા ઝંખવાણી પડી ગઈ, અને સર્વે લેાકેા પાતપેતાના સ્થાનકે ગયા.
જેવા માણસ તેવું જ તેની સાથે વર્તન રાખવું જોઈએ. કરે તેવું કરીએ, તેા જગતમાં સુખે રહીએ.’દુનિયામાં એ પ્રમાણે જ જીવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org