________________
[ ૪૮ ] (૬) કલ્યાણ સોસાયટી-દહેરાસરજી
મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ત્રણ જગત માંહે ચૈત્ય છે જે તાહરા જિનરાજજી, વધા વિના તેહને જીનેશ્વર, કેમ સીઝે કાજજી, અશાશ્વતા તિમ શાશ્વતા, જે જગત માંહે પ્રકાશતા, ત્રિકાલ વંદન તેહને મુજ, મન મયૂર વિકાસતા. અધ્યાત્મ ગુણ ભરેલી, મૂર્તિ તમારી જતા, પીગળે નહીં જે મનમાં, જનમ પોતાને બેતા, જાણે નહીં તે જ, ફરી મૂર્તિ ક્યારે મળશે, દુષમકાલમાં તે, એક મૂતિ તારી ફળશે. ૨ જનવાણી એમ ભાખે, વિષમ કાલે જે છે, એક જીન કેરી વાણી, બીજી તે મૂર્તિ તે છે, તે મૂતિને જોઈને આનંદ જે ન પાવે, તે જીવનું કલ્યાણ, માંગું હું આજ ભાવે. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org