________________
-
-
[ ૪૯ ] કયાણ સોસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ત્યવંદનમાં બોલવાનું
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા અધિક તુમારે, સાંભળીને આવ્યા હું તીરે, જન્મ મરણ દુ:ખ વારે, સેવક અરજ કરે છે રાજ, અમને શીવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. ૧ સહુ કોના મનવાંછિત પૂરે, ચિંતા સહુની ચૂરો, એહવું બીરૂદ છે રાજ કુમારૂ, કેમ રાખે છે દૂર સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશે, કરૂણાસાગર કિમ કહેવાશે, જે ઉપકાર ન કરશો. સે. ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશણ દીજે, ધુમાડે ધીજું નહી સાહિબ, પેટ પડ્યા પતીજે. સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો, કહે છનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો, સેવક અરજ કરે છેરાજ, અમને શિવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org