SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - - [ ૪૯ ] કયાણ સોસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ત્યવંદનમાં બોલવાનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા અધિક તુમારે, સાંભળીને આવ્યા હું તીરે, જન્મ મરણ દુ:ખ વારે, સેવક અરજ કરે છે રાજ, અમને શીવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. ૧ સહુ કોના મનવાંછિત પૂરે, ચિંતા સહુની ચૂરો, એહવું બીરૂદ છે રાજ કુમારૂ, કેમ રાખે છે દૂર સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશે, કરૂણાસાગર કિમ કહેવાશે, જે ઉપકાર ન કરશો. સે. ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશણ દીજે, ધુમાડે ધીજું નહી સાહિબ, પેટ પડ્યા પતીજે. સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો, કહે છનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો, સેવક અરજ કરે છેરાજ, અમને શિવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy