________________
[ ૪૭ ]
(૫) સુનંદાબહેનનું ઘર—દહેરાસરજી મૂળનાયક: શ્રી આદીશ્વર ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
પરમ આધાર છે. પ્યારા, તમારા સ્નેહ સાચા છે, ન થાશે। નાથજી ન્યારા, તમારે સ્નેહ સાચા છે, જગત સઘળું થયું. ન્યારૂં, નથી અહિં કાઇપણ મારુ', પ્રભુ તુજ ધ્યાન ઉર ધ્યાવું, તમારા સ્નેહ સાચે છે. તમે માતા તમે પિતા સખાં, સ્નેહી તમે ભ્રાતા, વિધાતા છે! જીવનદાતા, તમારા સ્નેહ સાચા છે, તમે આધાર આશાના, તમે રહેમ નિરાશાના, દુઃખો હરતા દુરાશાના, તમારા સ્નેહ સાચા છે. તારા શરણને દેવ હે, હું એક મારુ ધન ગણું, વલી ભક્તિમાં જે દિન જાતા, તેહ જીવન હું ગણુ, આજ્ઞા જીવનમાં પાળતા, કાયા સફળ મારી ગણુ, દર્શન થકી સ્થિરતા મળે તે, મત સફળ મારુ... ગણુ.
૧
૨.
૩.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org