SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] (૩) ગોદાવરી ફલેસ-દહેરાસરજી મૂળીનાયક: શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભમતાં મહા ભવસાગરે પાપે પસાથે આપના જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહુ છું ખરૂ કેની કને કિરતાર આ પોકાર હું જઈને કરૂ. ૧ આ શરણે તમારા જિનવર કરજે આશપુરી અમારી ના ભવપાર મારો તુમ વિણ જગમાં સારીલે કેણ મારી ગાયે જિનરાજ આજ હરખ અધિકથી પરમ આનંદકારી પાયે તુમ દર્શનાએ ભવભય જમણુ નાથ સર્વે અમારી. ૨ દયા લાવીને દીનને સુખ આપે જન્મને મૃત્યુના તુમ કષ્ટ કાપો ગ્રો છે પ્રભુ હાથ મેં અબ તુમારે ભવાભાધિમાં ડુબતાને ઉગારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy