________________
[ ૪૧ ] (૪) લાવાક્ય સાસાયટી-દહેરાસરજી મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ વંધ્યા વૃક્ષની જેમ આ જન્મ થાય નહિ કૃત્ય સારા પ્રભુ તોયે થાય મને મૃત્યુ દેખી છૂટે છે. ધ્રુજાર ભવધિમાં ડુબતાને ઉગારે ભુલાવી પ્રભુ ભાન પિતા તણું મેં ગુમાવ્યું સહુ હે પ્રભુ આપણું મેં. વિપત્તિ તણે મેં ન જે કિનારો ભવાધિમાં ડુબતાને ઉગારો. રડાવ્યા ઘણાં રંકને કષ્ટ આપી પ્રભુ આપની આણ છે મે ઉથાપી નહી વાંક મારો વિ ઉરધારો ભવભૂધિમાં ડુબતાને ઉગારે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org