________________
[ ૧૨ ]
-
(૩) શ્રી જૈનનગર - દહેરાસરજી મૂળનાયક : શ્રી ધનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
કષાયને પરવશ થઈ બહુ વિષય સુખ મે` ભાગવ્યાં, ચારિત્રના જે ભંગ વિભુ મુક્તિ પ્રતિકુળ થઈ ગયા, કુબુદ્ધિથી અનિષ્ટ કિચિ'ત, આચરણ 'મે' આ", કરજો ક્ષમા સૌ પાપ તે મુજ રકનું જે જે થયુ. ૧ મુજ બુદ્ધિના વિકારથી કે સંયમ અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મે સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી, કરવું હતું તે ના કર્યું.. પ્રમાદ કેરા જોરથી, સૌ દેષ મુક્તિ પામવા માંગુ ક્ષમા હું હૃદયથી. ૨
મુજ વચન વાણી ઉચ્ચારમાં તલભાર વિનિમય થાય તે, જો અર્થ માત્રા પદ મહી' લવ લેશ વધ ઘટ હાય તા, યથાવાણી ભંગના દાષિત પ્રભુ હુ' આપને, આપી ક્ષમા મુને બનાવા. પાત્ર કેવળ બેધના. ૩
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org