________________
[ ૧૩ ] (૪) શ્રી અચિંતકુમાર શાહનું દહેરાસર)
નીલમ ફલેસ મૂળનાયક – શ્રી વાસુપૂજ્ય સ્વામી
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સ્મરણ કરે ગીજન જેનું ઘણાં સન્માનથી, વળી ઈન્દ્રનરને દેવ પણ સ્તુતિ કરે જેનિ અતી, એ વેદ ને પુરાણ જેના ગાય ગીતે હર્ષમાં, તે દેવના પણ દેવ દહાલા જિન વસજો હૃદયમાં. ૧ જેનું સ્વરૂપ સમજાય છે સજ્ઞાન દર્શન નથી, ભંડાર છે આનંદના જે અચળ છે વિકારથી, પરમાત્માની સંજ્ઞા થકી ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વહાલા જિન વજે હૃદયમાં. ૨ જે કઠિન કષ્ટ કાપતાં ક્ષણવારમાં સંસારના, નિહાળતાં જે સૃષ્ટિને જેમ બારને નિજ હસ્તમાં, ચોગીજનેને ભાસતા જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા જિન વસજો હદયમાં. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org