SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] (૨) રમણલાલ વજેચ દ–ઘર દહેરાસરજી મૂળનાયક:- શ્રી સુમતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ સુખદુઃખમાં અરિમિત્રમાં, સાગ કે વિયેાગમાં, રખડું વને વા રાજભૂવને રાચતા સુખભાગમાં, મમ સકાળે સર્વ જીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મેહકાપી આ દશા કરુણાં નીધિ. ૧ અજ્ઞાનમય તુજ ચરણ કમળના દીવડા, રૂડા હૃદયમાં રાખજો, અંધકારના, આવાસ તુરત ખાળજો, તરૂપ થઈ તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત બાંધતા, તુજ ચરણ યુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત ડુબતા. ર પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહી તહી, એકેન્દ્રિયાદિ જીવ ને હણુતાં કદી ડરતા નહીં, છેદ્રી વિભેદી દુ.ખ દેઇ, મે... ત્રાસ આપ્યા. તેમને, કરજો ક્ષમા મુજ કહિસંક નાથ વિનવું આપને. ૩ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy