________________
શ્રી વયરકુમારની સજઝાય
[ ૫૯
ગુરૂ કહે એક રાત માંહિ, સાધ્યા મનના ઉત્સાહ આજ હો નિસુણું રે દુઃખ વારે સંયમ આદરેજી.-૩૬ ગર્ભવતી એક પુત્ર, તેણે રાખ્યું ઘર સૂત્ર; આ તો થાયે રે મુનિ કાઉસગ્ગ ઠામે સુંદjજી.-૩૭ તે મહાકાળી પ્રાસાદ, આજ લગે જસવાદ; આજ હો પાસ જિનેશ્વર કેરે રડે તિહાંજી.-૩૮ ધનધન તે મુનિરાજ, સાધ્યા આતમ કાજ; આજ હો વરશે રે શિવરમણું ભવને આંતરેજી-૩૯ ધીરવિમલ કવિ શિષ્ય, લળી લળી બાંમે શીશ; આજ હો તેહ રે નયવિમલી ગાવે ગુણેજી-૪૦
શ્રી પદ્મવિજ્યજી કૃત વયરકુમારની સઝાય
(૫૪) સાંભળજે તુમે અદ્ભુત વાતે, વયરકુમર મુનિવરની રે.. ખટ મહિનાના ગુરૂ ઝેળીમાં, આપે કેલિ કરતાં રે; ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગ્યાર ભણંતારે. સાંઠ-૧ રાજસભામાં નહિ લેભાણા, માત સુખલડી દેખી રે; ગુરૂએ દીધો ઓઘો મુહપત્તિ, લધા સર્વ ઉવેખી રે. સાં–૨. ગુરૂ સંઘાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપગી, સંવેગી શિરદાર રે. સાંક-૩ કેળાપાકને ઘેબર ભિક્ષા, દય ઠામે નવિ લીધી રે, ગગનગામિણી વૈક્રિયલબ્ધિ, દેવે જેહને દીધી રે. સાંવ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org