________________
શ્રી અવંતિસુકુમારની સજઝાય
[૪૫
www
.***.. ' ' . .. • • ••••••••••
દેહા કુમાર કહે મુનિરાયને, વંદુ બે કર જોડ; શૂરા નરને સેહલું, ઝઝે રણમાં દેડ. –૧ તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કમ ખપાવું સદગુરૂ, પામું ભવજળ પાર – ૨
ઢાળ ચેથી
(૪૩) કર જોડી આગળ રહી રે, કુમર કહે એમ વાણ; શૂરાને શું દેહિલું, જે આગામે નિજ પ્રાણ. મુનિસર,
માહરે વ્રત શું કાજ. મુજને દીઠાં નવિ ગમે રે, દ્ધિ રમણી એ રાજ.મુનિસર૦-૧ સાચાં કરી જાણ્યાં હતાં રે, કાચાં સહુ સુખ એહ; જ્ઞાન નયણ પ્રગટ્યાં હવે રે, હવે હું કંડીશ તેહ.
મુનિસર૦-૨. દુકકર વ્રત ચિર પાળવાં રે, તે તે મેં ન ખમાય; વ્રત લેઈ અણસણ આદરૂં રે, કષ્ટ અલ્પ જેમ થાય.
| મુનિસર૦–૩ જે વ્રત લીયે સુગુરૂ કહે છે, તે સાંભળ મહાભાગ; ઘેર જઈ નિજ પરિવારની રે, તું તે અનુમતિ માગ.
|
મુનિસર૦-૪ ઘેર આવી માતા ભણું રે, અવંતિમુકુમાર; કમળ વયણે વીનવે રે, ચરણે લગાડી ભાળ.
માતાજી, માહરે વ્રત શું કામ–૫ અનુમતિ દ્યો વ્રત આદરૂં રે, આર્ય સુહસ્તિ ગુરૂપાસ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org