SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાની સઝાય [ ૩૫ અથ નવમી ધર્મ ભાવનો ઢાળ અણીયારમી. (૩૬) રાગ કેદાર ગોડી. ધર્મથી જીવને જય હોયે, ધર્મથી સવિ દુઃખ નાશ રે; રોગને શેક ભય ઉપશમે, ધર્મથી અમર ઘરે વાસ રે. ધર્મ-૧ દુર્ગતિ પાતથી જીવને, ધર્મ વિણ નવિ ધરે કે રે; વાંછિત દિયે સુરતરૂપ, દાન તપ શીલથી જોઈ રે. ધર્મ -૨ ધર્મ વર સાધુ શ્રાવક તણે, આદર્યો ભાવ શું જેહ રે; સર્વ સુખ સર્વ મંગલ તણું, આદર્યું કારણ તેહ રે. ધર્મ-૩ અથ દશમી દાન ભાવના ઢાળી બારમી (૩૭) રાગ રામગીરી. જે નરા સાધુ આધાર વર દાયકા, તે નરા ધન્ય જગ વિબુધ ગાયા; જે છતે ગીવર સાધુને નવિ દિયે, તે કાસ કુસુમ પરે ફેક જાયા. જે૧ નિમલે મુક્તિનો માર્ગ જિનશાસને, - સાધુ વિણ દાન વિણ ક્ષણ ન ચાલે; પામતે મનુજ જે સાધુને નવિ દિયે, સો કરે કપિલા દાસી હવાલે. જે ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy