SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] શ્રી જૈન સજઝાય સંગ્રહ મન વચન કાય વિષયા કષાયા તથા, અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિટ્યામતિ વર ઉપાશક યતિ, જગ શુભાશ્રવ થકીને વિષાદે. જગ-૩ રાચ મમ જીવ તું કુટુંબ આડંબરે, જલ વિના મેઘ જિમ ફેક ગાજે; ધમના કાજ વિણ મ કર આરંભ તૂ, - તેણે તુઝ કમની ભીડ ભાંજે. જગ-૪ તે અશુભ આશ્રવા રૂંધતાં જીવને, સંવરે સંવરે કર્મ જાલં; નાવનાં છિદ્ર રૂંધ્યા યથા નીરને, તેણે કરી જીત સંવર વિશાલ. જગ-૫ અથ આઠમી તપ ભાવના, ઢાળ દશમી (૩૫). રાગ ગોડી તાપે મીણ ગલે જિમ માખણ, તથા કર્મ તપ તાપે રે; કંચન કાટ ગલે જિમ આગે, પાપ ગલે તિમ જાપે સે. તાપૅ૦–૧ તે તપ બાર ભેદશું કીજે, કમ નિરા હવે રે; સે મુનિવર હોય સકામા, અવર અકામા જેવે રે. તાપૅ૦-૨ અનશન ઊદરી રસ ત્યાગો, કીજિયે વૃત્તિ સંક્ષેપ રે; સંસીનતા કરી કાય કિલેશે, ટલે કર્મના લેશે રે. તાપે -૩ પાયચ્છિત વિનય વૈયાવચ્ચ, સઝાયે વરઝાણ રે; કાઉસગ્ગ કીજે જેણે ભવિ જન,તસ તપ મુક્તિ નિદાન રે. તાવ-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy