________________
બાર ભાવનાની સઝાય
[ ૨૯
ઋદ્ધિ સાથું સબ વસ્તુ મૂકી જતે,
દિવસ દો તીન પરિવાર રશે. મૂંઝ૦-૫ કુસુમ પરિ ચૌવન જલબિંદુ જીવિત,
ચંચલ નર સુખ દેવ ભગ; અવધિ મન કેવલી સુકવિ વિદ્યાધરા,
કલિયુગે તેહને પણ વિગે. મૂંઝ૦-૬ ધન્ય અનિકાસુતે ભાવના ભાવ,
કેવલ સુર નદી માહે લીધે; ભાવના સુરલતા જેણે મન રોપવી, તેણે શિવ નારી પરિવાર રૂપે. મૂંઝ૦–૭ અથ બીજી અશરણ ભાવના
ઢાળ જેથી
રાગ કલહેર
સાંભળજે મુનિ સંયમરાગીએ રાગ કે નવિ શરણું કે નવિ શરણું, મરતાં કુણને પ્રાણ રે; બ્રહ્મદર મરતે નવિ રાખ્યો, જસ હય ગય બહુ રાણી રે,
જસ નવનિધિ ધન ખાણું રે. કે નવિ. ૧ માતાપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે; મરણ થકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણી રે. કે નવિ. ૨ હય ગય રથ નર કેડે વિંટયા, રહે નિત રાયા રાય રે, બહુ ઉપાય તે જીવન કાજે, કરતા અશરણ જાય રે. કો ન. ૩ મરણ ભીતિથી કદાપિ છે, જે પરસેં પાયાલે રે, ગિરિદરિ વન અબુધિમાં જાવે,તેભી હરિયે કાલેરે. કો ન. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org