________________
બાર ભાવનાની સજઝાય
[ ર૩
લેહ કીલકને કારણે રે, કુણ યાન જલધિમાં ફેડે રે; ગુણ કારણ કણ નવલખો રે, હાર હીયાને ત્રડે રે. મરાઠ-૫ બેધિ રયણ ઉવેખીને રે, કેણ વિષયાથે દેડે રે. કાંકર મણિ સમેવડિ કરે રે,ગજ વેચે ખર કેણ હેડે રે.મેરા.-૬ ગીત સુણી નટણું કને રે, ક્ષુલ્લકે ચિત્ત વિચાયું રે; કુમરાદિક પણ સમજીયા રે, બધિ રયણ સંભાયું છે. મારા-૭
દેહા પરિહર હરિ હર દેવ સવિ, સેવ સદા અરિહંત; દેષ રહિત ગુરૂ ગણધરા, સુવિહિત સાધુ મહંત-૧ કુમતિ કદાગ્રહ મૂક તું, શ્રુત ચારિત્ર વિચાર; ભવ જલ તારણ પિત સમ, ધર્મ હિયામાં ધાર–૨
ઢાળ બારમી
(૨૪)
ડુંગરિયાની દેશી. ધન ધન ધમ જગ હિતકરૂ, ભાખે ભલે જિનદેવ રે; ઈહ પરભવ સુખદાયક, જીવડા જનમ લગી સેવ રે.–૧ ભાવના સરસ સુરેવેલડી, રોપી તું હૃદય આરામ રે; સુકૃત તરૂ લહિય બહુ પસરતી, સફલ ફલશે અભિરામ રે.
ભાવના૦-૨ ક્ષેત્ર શુદ્ધિ કરીયે કરૂણારસે, કાઢી મિથ્યાદિક સાલ રે; ગુપતિ વિહું ગુપતિ રૂડી કરે, નીક તું સુમતિની વાત રે.
ભાવના૦-૩ સિંચજે સુગુરૂ વચનામૃતે, કુમતિ કેથેર તજિ સંગ રે, ક્રોધ માનાદિક સ્કરા, વાનરો વારી અનંગ રે.
ભાવના૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org