SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લખ્યાચારષિ સજ્ઝાય [ ૪૫૧ ઇતિ શ્રી વિદ્યાચારણ જંઘાચારણ સજ્ઝાય. સંપૂર્ણ ૩૩ પત્ર–૩૩ સવત ૧૭૪૭ વર્ષે માગશીર સુદ ૯ વાર રિવ દિને શ્રાવિકા કલ્યાણબાઈ લખાપીત શ્રી રાજનગર મધ્યે લિખીત'. પત્ર-૧૩ સકલ સકલ પંડિત મૌલિ મૌલિ લિ. પ્ શ્રી જિનવિજય ગણિવિનય દ્વીપવિજયનાં લિખિતા : શ્રી સુંદરસુતિ વિરચિત શ્રી રાજીલની સજ્ઝાય (૩૫૨ ) સિણગાર રે; રાણી રાજુલ કરજોડી કહે, જાદવ કુલ વહાલા આઠે રે ભવના નેહલા, તમે મત મૂકે! વીસાર રે. ૧ જિનવર નેમજી, હું તેા વારી રે હું તે વારી રે જિનવર નેમજી, મેરી વીનતડી અવધાર રે; વહાલા સુરતરૂ સરખા સાહેબે, નિત્ય નિત્ય કરૂં દીદાર રે. હું તા- ૨ પ્રથમ ધનવતીને ભવે, તું ધન નાંમે ભરતાર રે; વહાલા વેવિશાળ મિલતાં મુજને, છાના માકલ્યા માતાના હાર રે. હું તાઅવતાર રે; પણ ધરતા પ્યાર રે. હું તા- ૪ રાજકુમાર રે; ત્રીજે ભવે વિદ્યાધરૂ, ચિત્રાંગદ વહાલા ભાગવી પદવી ભૂપની, હું રત્નવતી તુજ નારી રે. હું તા- ૨ લેઈ ચારિત્ર સૌધમમાં, દેવ તણેા વહાલા ક્ષણ વિરહેા ખમતા નહી, ત્યાંહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy