________________
શ્રી લખ્યાચારષિ સજ્ઝાય
[ ૪૫૧
ઇતિ શ્રી વિદ્યાચારણ જંઘાચારણ સજ્ઝાય. સંપૂર્ણ ૩૩ પત્ર–૩૩ સવત ૧૭૪૭ વર્ષે માગશીર સુદ ૯ વાર રિવ દિને શ્રાવિકા કલ્યાણબાઈ લખાપીત શ્રી રાજનગર મધ્યે લિખીત'.
પત્ર-૧૩ સકલ સકલ પંડિત મૌલિ મૌલિ લિ. પ્ શ્રી જિનવિજય ગણિવિનય દ્વીપવિજયનાં લિખિતા : શ્રી સુંદરસુતિ વિરચિત શ્રી રાજીલની સજ્ઝાય (૩૫૨ )
સિણગાર રે;
રાણી રાજુલ કરજોડી કહે, જાદવ કુલ વહાલા આઠે રે ભવના નેહલા, તમે મત
મૂકે! વીસાર રે. ૧ જિનવર નેમજી,
હું તેા વારી રે
હું તે વારી રે જિનવર નેમજી, મેરી વીનતડી અવધાર રે; વહાલા સુરતરૂ સરખા સાહેબે, નિત્ય નિત્ય કરૂં દીદાર રે. હું તા- ૨
પ્રથમ ધનવતીને ભવે, તું ધન નાંમે ભરતાર રે; વહાલા વેવિશાળ મિલતાં મુજને, છાના માકલ્યા માતાના
હાર રે. હું તાઅવતાર રે; પણ ધરતા પ્યાર રે. હું તા- ૪ રાજકુમાર રે;
ત્રીજે ભવે વિદ્યાધરૂ, ચિત્રાંગદ
વહાલા ભાગવી પદવી ભૂપની, હું રત્નવતી તુજ નારી રે.
હું તા- ૨
લેઈ ચારિત્ર સૌધમમાં, દેવ તણેા વહાલા ક્ષણ વિરહેા ખમતા નહી, ત્યાંહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org